સંસ્થા વિષે

Foundation

  • (ર. જી. નંબર – E-31505) સ્થાપના – 2014
  • No. CIT(E)/80G/1496/(2015-16)/2016-2017
  • P.A. No. AAOTS4254J
  • 12-A Registration No.: 48093

Vision

ભારતનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્થાન તથા પોતાની મહાન સંસ્કૃતિ વિષે દેશવાસીઓને અવગત કરાવવા જેથી તેઓ ગૌરવ શાળી અનુભવે.


Mission

  • સંસ્કૃતિ અને ભણતર
  • સુસ્વાસ્થ્ય
  • સેવા અને સહકાર
  • સંગઠન અને સશક્તિકરણ

Goals

  • ઈશ્વરના સંદેશનો પ્રાદુર્ભાવ કરવો.
  • સમસ્ત સૃષ્ટિના કલ્યાણાર્થે બ્રાહ્મણોનું ઉત્થાન કરવું.
  • સમાજને જોડેલો રાખવો તથા અન્ય બ્રાહ્મણ સમાજો સાથે જોડાણ.
  • સુસ્વાસ્થ્ય માટે જન જાગૃતિ લાવવી.
  • બાળકોનું ભણતર, કેળવણી અને ગણતર માટે જે બની પડે તે કરવું.
  • સુસંસ્કૃત એવી ગુજરાતી ભાષાને વિસ્તરણાર્થે સમર્થન આપવું.
  • ઉત્તમોત્તમ હેતુ સમાજના વધુમાં વધુ લોકોને સંમિલિત કરવા.
  • ગરીબ, વૃદ્ધ તથા દિવ્યાંગ જનોને યથાર્થ સ્વરૂપમાં મદદ પહોંચાડવી.
  • મહિલા ઉદ્યોગ સાહસિકતા તથા સશક્તિકરણ.

Objectives

  • ભાગવત સપ્તાહ, શિવપુરાણ બેસાડવા.
  • (પંચાયતન) અથર્વશીર્ષ ઇત્યાદિ યજ્ઞો કરાવવા.
  • ની:શુલ્ક મેડિકલ કેમ્પો કરવી.
  • ધાર્મિક અને સામાજિક ઉત્સવો તથા પ્રસંગોના મેળાવડાઓ ગોઠવવા.
  • દિવ્યાંગ જનોને યથાર્થરૂપે નાણકિય સહાય કરવી.
  • મહિલાઓને ખેલજગત તરફ પ્રોત્સાહિત કરવા.
  • મહિલાઓને રાસ-ગરબા માટે ઉત્તમોત્તમ અવસરો, તકો અને મંચ પ્રદાન કરવા.

દાન સ્વીકાર્ય છે. સત્કાર્યમાં સહભાગી થાવ (સાથે સાથે ઈન્ક્મ ટેક્સ બેનીફીટ પણ ઉઠાવો).

Our Trust Bank details
Name: Shree Dandhvya Audichya Sahastra Chhotter Brahma Samaj Trust
Bank: Bank of India
Branch: Kandivli
Account Number: 006220110000954
IFSC: BKID0000062